RBI દ્વારા રેપો રેટ 0.35% ઘટાડીને 5.40% કરાયો
Live TV
-
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ત્રીજી દ્રિમાસીક નાણાકીય નીતીની જાહેરાત કરી છે.નાણાકીય નીતીની સમીક્ષા ના ભાગ રુપે ,5.75 % રેપો રેટ માં ,0.35 % ઘટાડો કરીને ,5.40 % કરવામાં આવ્યો છે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ત્રીજી દ્રિમાસીક નાણાકીય નીતીની જાહેરાત કરી છે.નાણાકીય નીતીની સમીક્ષા ના ભાગ રુપે ,5.75 % રેપો રેટ માં ,0.35 % ઘટાડો કરીને ,5.40 % કરવામાં આવ્યો છે જ્યારે રીવર્સ રેપો રેટ, 5.15 % કરાયો છે. RBI દ્વારા સતત ચોથી વખત, રેપો રેટ માં ,ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે ,RBI ગવર્નર શકિત કાંત દાસે જણાવ્યું હતું ,કે ,0.35 % નો ઘટાડો ,એક સંતુલિત સ્તરનો ઘટાડો છે