જયંતી ભાનુશાળી હત્યા મામલે છબીલ પટેલની અટકાયત
Live TV
-
અબડાસા ના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ માં શકમંદ છબીલ પટેલ ની અમદાવાદ એરપોર્ટ પર થી રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી હતી. છબીલ પટેલ ન્યૂયોર્ક થી પરત આવતા તેમની અટકાયત કરાઈ હતી. આ અટકાયત બાદ હાજર પોલીસ સ્ટાફ દ્વારા તેમને રાણીપ સ્થિત રેલ્વે એસપી કચેરી એ પૂછપરછ માટે લઈ જવાયા હતા. ત્યારબાદ, તેમને ભૂજ કોર્ટ માં રજૂ કરવા માં આવશે.