નવજીવન પ્રેસ ખાતે ગ્રામ ગર્જના ગ્રામિણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરવા કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગ્રામ ગર્જના ફાઉન્ડેશન પ્રેરિત સૌ પ્રથમ ગ્રામ ગર્જના ગ્રામિણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં નવજીવન પ્રેસ ખાતે યોજાઈ ગયો. આ એવોર્ડ ગ્રામીણ પત્રકાર "સૃષ્ટિ" ના લોક સરવાણીના તંત્રી રમેશભાઈ પટેલને રાજ્યપાલના ઓ.પી. કોહલી હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ લિખિત "પ્રજાજીવનના પ્રવાહો" તથા "ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ" પુસ્તકોનું વિમોચન પણ રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે કરવામાં આવ્યું હતું.