'વાયુ' વાવાઝાડાને પગલે સાવચેત રહેવા કેટલીક માર્ગદર્શિકા જાહેર
Live TV
-
વાવાઝોડાની સ્થિતિમાં સાવચેતી અને સલામતી માટે નાગરિકો આટલી તકેદારી રાખે તેવી રાજ્ય સરકારે અપીલ કરી છે. આ ઉપરાંત તકેદારીના પગલાં પણ સરકાર લઇ રહી છે. સાથોસાથ લોકોને પણ સાવચેત રહેવા કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે.