સુષમાજીના નિધનથી વિદેશના અનેક રાજનેતા અને રાજદૂતોમાં શોકની લાગણી
Live TV
-
સુષમા સ્વરાજના નિધન ના સમાચારથી દેશનું રાજકારણ તો રાંક બન્યું છે પરંતુ વિદેશ ના અનેક રાજનેતાઓ અને રાજદૂતોએ પણ શોકની લાગણી વ્યકત કરી છે
સુષમા સ્વરાજના નિધન ના સમાચારથી દેશનું રાજકારણ તો રાંક બન્યું છે પરંતુ વિદેશ ના અનેક રાજનેતાઓ અને રાજદૂતોએ પણ શોકની લાગણી વ્યકત કરી છે.