Skip to main content
Settings Settings for Dark

અયોધ્યા કેસમાં આગામી સુનાવણી 25 જુલાઈએ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં સુનાવણી વેળા મધ્યસ્થતા સમિતિને પોતાનો રિપોર્ટ દાખલ કરવા કહ્યું. અદાલત 25 જુલાઈએ એ નક્કી કરશે કે આ કેસમાં આગળ શું કરવું છે. મધ્યસ્થતા સમિતિની રિપોર્ટ આવવા પર કોર્ટ એ નિર્ણય લેશે કે સફળ રહી કે નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન નિર્મોહી અખાડાએ કહ્યું કે મધ્યસ્થતા સમિતિ કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે નિષ્ફળ રહી અને હવે આ કેસને બંધારણીય બેન્ચ દ્વારા સાંભળવો જોઈએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply