Skip to main content
Settings Settings for Dark

આવકવેરા વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્તિ અપાઈ

Live TV

X
  • અમુક અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત હોવાનો આરોપ

    મોદી સરકારે બીજા કાર્યકાળ  ,ષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરતા ઇન્કમ ટેક્સ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓ અનિવાર્ય સેવા નિવૃતિ આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ,અને એડમિનિસ્ટ્રેવ રિફોર્મ ના નિયમ - 56 હેઠળ ,નાણા મંત્રાલયે ,આ અધિકારીઓ ને, સરકારે ,સમય પહેલા જ રિટાયર્ડમેન્ટ આપી દીધું છે. નિયમ 56 અનુસાર, રિટાયર કરેલા ,આ બધા અધિકારી ઓ, ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ માં ,ચીફ કમિશનર, કમિશનર ,જેવા પદ પર ,નિયુક્ત હતા. રિપોર્ટ મુજબ ,આ તમામ અધિકારીઓ પર ,ભ્રષ્ટાચાર અને યૌન શોષણ ,જેવા ગંભીર આરોપો હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply