પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સચિવો સાથે કર્યો સંવાદ
Live TV
-
લોકો ની અપેક્ષાને પડકાર ના રૂપે નહીં,પરંતુ લક્ષ્ય રૂપે લેવો જોઈએ- પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કેન્દ્ર સરકારના બધા જ મંત્રાલયોના સચિવ સાથે વાત ચીત કરી. તેમણે બધા ને ,સામાન્ય માણસના જીવન ,સરળ બનાવવા પર, ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી મોદી એ કહ્યું,ચૂંટણી ના પરિણામ દર્શાવે છે, કે, લોકો, સ્થિતિ માં, પરિવર્તન ઇચ્છે છે. લોકો એ ,પ્રો ઇન્કોબેન્સી ના પક્ષ માં ,મતદાન કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું, કે ,ભારતીય મત દાતાઓએ આવતા પાંચ વર્ષ માટે ,એક દષ્ટિકોણ ને ,રેખાકિંત કર્યો છે અને હવે ,નવી સરકાર સમક્ષ, એક અવસર છે. લોકો ની અપેક્ષા ને ,પડકાર ના રૂપે નહીં, પરંતુ લક્ષ્ય રૂપે ,લેવો જોઈએ. તેમણે ,મેઇ ઇન ઇન્ડિયા મુદ્દે વાત કરતા જણાવ્યું ,કે, આ દિશા માં ,વિકાસ કરવા ની જરૂર છે