Skip to main content
Settings Settings for Dark

મુંબઈ ફૂટઓવર બ્રિજ ધરાશાયી, 6 ના મોત, 33ને ઇજા

Live TV

X
  • મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર બનેલો ફૂટઑવર બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. મૃતકોના પરિવારને 5 લાખ જ્યારે ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ દ્વારા આ બનાવની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સરકાર તરફથી સારવાર આપવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply