વચોટીયાઓ માટે સરકારમાં કોઈ જગ્યા નથી: પ્રધાનમંત્રી
Live TV
-
ભ્રષ્ટાચાર બાબતે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, તેમની સરકારમાં વચોટીયાઓ માટે કોઈ જગ્યા નથી. ભ્રષ્ટાચાર અંગે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
ભ્રષ્ટાચાર બાબતે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, તેમની સરકારમાં વચોટીયાઓ માટે કોઈ જગ્યા નથી. ભ્રષ્ટાચાર અંગે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. પીએમએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, વચોટીયાઓ માટે સરકારમાં કોઈ જગ્યા નથી. ભ્રષ્ટાચાર માટે કોઈ સહિષ્ણુતા નથી. લાભાર્થીઓને મળનારા લાભને કોઈ ઝુંટવી શકશે નહીં. આ નવું ભારત છે. અમે ભ્રષ્ટાચારને દૂર કરવા અને ભ્રષ્ટાચારીઓને સજા અપાવવા ખૂબ મહેનત કરી છે.