સેબીએ નવા રોકાણકારોને શિક્ષિત કરવા સારથી મોબાઈલ એપનો શુભારંભ કર્યો
Live TV
-
સેબીએ નવા રોકાણકારોને શિક્ષિત કરવા સારથી મોબાઈલ એપનો શુભારંભ કર્યો છે. આ એપના શુભારંભ પ્રસંગે સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ જણાવ્યું હતું કે, જે નવા રોકાણકારો શેરબજારમાં મોબાઈલ દ્વારા વ્યવહાર શરૂ કરી રહ્યા છે, તેમને સચોટ માર્ગદર્શન આપવા આ એપ શરૂ કરાઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શેરબજારની માહિતી, KYC પ્રક્રિયા, શેરોનું વેચાણ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેની માહિતી આપતી આ એપ યુવા રોકાણકારોમાં લોકપ્રિય બનશે.
આ એપમાં રોકાણકારોના ફરિયાદ નિવારણ વ્યવસ્થાની માહિતી પણ આપવામાં આવી છે
