અમદાવાદના વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
Live TV
-
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહિમા છે, ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું..
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહિમા છે, ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા અદ્વૈત આશ્રમ ખાતે સ્ફટિકના શીવલીંગનું અનેરું મહત્વ છે, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યાં હતાં.. ભક્તોએ શિવજીની વિશેષ કમળ પૂજાની સાથે દુગ્ધાભિષેક અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી...