આજે ભારત અને ન્યૂઝિલેન્ડ સિરીઝની બીજી મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે
Live TV
-
ભારત માટે આજે કરો કે મરો જેવી પરિસ્થિતિ
ભારત અને ન્યૂઝિલેન્ડ સિરીઝની બીજી મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. જીત હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે બંને ટીમ મેદાનમાં ઉતરશે. પહેલી મેચ ગુમાવી દીધા બાદ ભારત માટે આજે કરો કે મરો જેવી પરિસ્થિતિ છે.મહત્વપૂર્ણ છે કે, ત્રણ મેચની સીરીઝમાં ન્યૂઝિલેન્ડ 1-0 થી આગળ છે,,. પહેલી મેચમાં ભારતને 4 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો આ બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલી બોલીંગમાં કોઈ ફેરફાર કરી શકે તેવી શક્યતા છે.