ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમની જાહેરાત
Live TV
-
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈએ રવિવારે રાતે ભારતીય ટીમની જાહેરાત કરી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈએ રવિવારે રાતે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર મો. શમીની ટીમમાં વાપસી થઈ છે. બંનેને શ્રીલંકા સામેની ટી 20-માં આરામ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો....