ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ વનડે સિરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો થશે
Live TV
-
મોહાલીમાં જે રીતે અંતિમ ઓવરોમાં જોરદાર બેટિંગ કરીને મેચનું પાસુ પલટી નાખ્યું હતું. તે પરથી આજે કોટલા મેદાન પર પણ ઊંચો સ્કોર સર્જાવાની શક્યતા છે.
આજે દિલ્લીના ફિરોજશા કોટલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ વનડે સિરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો થશે. મોહાલીમાં જે રીતે અંતિમ ઓવરોમાં જોરદાર બેટિંગ કરીને મેચનું પાસુ પલટી નાખ્યું હતું. તે પરથી આજે કોટલા મેદાન પર પણ ઊંચો સ્કોર સર્જાવાની શક્યતા છે. આ મેદાન પર આ બન્ને ટીમો વચ્ચે ચાર મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 2 મેચોમાં ભારત વિજેતા થયું છે. જ્યારે બે મેચમાં હાર મળી છે. ભારત છેલ્લા 21 વર્ષથી કોટલા સ્ટેડિયમ પર કોઈ મેચ હાર્યુ નથી. આ મેચ શ્રેણી કોણ જીતશે તે બાબત માટે નિર્ણાયક મેચ થશે.