હિમાચલ પ્રદેશમાં વાયુસેનાના જવાનોએ લગભગ 26 લોકોને બચાવ્યા
Live TV
-
રોહતાંગ પાસે ભારે બરફવર્ષાના કારણે ફસાયા હતા. સતત પાંચમાં દિવસે વાયુસેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. વાયુસેનાએ 21 યાત્રીઓ સાથે 6 બાઇકર્સને બચાવ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં વાયુસેનાના જવાનોએ લગભગ 26 લોકોને બચાવ્યા છે. આ બધા રોહતાંગ પાસે ભારે બરફવર્ષાના કારણે ફસાયા હતા. સતત પાંચમાં દિવસે વાયુસેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. વાયુસેનાએ 21 યાત્રીઓ સાથે 6 બાઇકર્સને બચાવ્યા હતા. જેમાં દિલ્હી, ત્રિવેન્દ્રમ અને રાજકોટમાંથી ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
