રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૨૯૦ કેસ નોંધાયા.
Live TV
-
રાજ્યમાં આજે ૫૮,૯૭૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્યમાં આજે કોવિડ-૧૯ થી સાજા થવાનો દર ૯૮.૮૪ ટકા છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના નવા ૨૯૦ કેસ નોંધાયા. આજે ૬૩૫ દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી-૧૨,૫૧,૦૩૧ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત.
વિવિધ આંકડાઓ જોઈએ તો અમદાવાદ ૧૦૫, વડોદરા ૩૯ ,કચ્છ ૧૭ ,સુરત ૧૭ ,ગાાંધીનગર ,૧૩ કેશ નોંધાયા છે. અરવલ્લી ૪૩૯ ,રાજકોટ ૩૪૨ ,મહેસાણા 324 રસીકરણ કરવામાં આવ્યું