Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 617 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.56 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 617 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 1,885 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.56 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 1,78,673 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. કુલ 12,02,089 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

    અમદાવાદમાં 204, સુરતમાં 38, વડોદરામાં 145, રાજકોટમાં 29, ખેડામાં 12, ગાંધીનગરમાં 26, કચ્છમાં 03, મહેસાણામાં 04, બનાસકાંઠામાં 46, સાબરકાંઠામાં 01, અમરેલીમાં 05, આણંદમાં 09, ભરૂચમાં 06, પંચમહાલમાં 05, તાપીમાં 05, જામનગરમાં 06, અરવલ્લીમાં 03, ભાવનગરમાં 08, મોરબીમાં 02, નવસારીમાં 06, વલસાડમાં 2, પાટણમાં 23, દાહોદમાં 10, મહીસાગરમાં 04, નર્મદામાં 01, સુરેન્દ્રનગરમાં 02, છોટાઉદેપુર, જૂનાગઢ, પોરબંદર અને બોટાદમાં એકપણ કેસ નોંધાયો નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply