રાષ્ટ્રીય
Live TV
-
લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, સૌથી વધુ ત્રિપુરાની એક બેઠક પર નોંધાયું મતદાન
19-04-2024 | 12:28 pm
લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, સૌથી વધુ ત્રિપુરાની એક બેઠક પર નોંધાયું મતદાન
-
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
19-04-2024 | 8:17 am
દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ
-
-
-
-
-
-
-
-
આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે
18-04-2024 | 8:40 am
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન થશે
-
-
-
-
-
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત
17-04-2024 | 11:30 am
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત
-
સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી કરવામાં આવી રહી છે ઉજવણી
17-04-2024 | 12:19 pm
સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી કરવામાં આવી રહી છે ઉજવણી
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુઝફ્ફરનગરમાં બે માળના મકાનની છત તૂટી પડતા અનેક લોકો ફસાયા હોવાની આશંકા
15-04-2024 | 9:08 am
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જનસથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે ત્રણ માળના મકાનની છત તૂટી પડતાં અનેક લોકો ફસાયા
-
29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન થશે શરૂ
15-04-2024 | 11:16 am
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી, 50 દિવસની યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે
-
ભારત સરકારે નેપાળની વિવિધ સંસ્થાઓને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી
14-04-2024 | 8:47 pm
નેપાળના વિવિધ જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી
-
અમરનાથ યાત્રા 29 જૂનથી થશે શરૂ, આવતીકાલ 15 એપ્રિલથી યાત્રા માટે નોંધણીનો કરાશે પ્રારંભ
14-04-2024 | 5:39 pm
પવિત્ર તીર્થ અમરનાથ યાત્રા જૂનમાં જમ્મુ અને કાશ્મીરમાં શરૂ થશે અને લગભગ બે મહિના સુધી ચાલશે
-
ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત સાતમાં સપ્તાહમાં વધારો થતા $648 બિલિયનની ઓલ-ટાઇમ હાઈ સપાટી પર
14-04-2024 | 5:26 pm
2024માં અત્યાર સુધીમાં વિદેશી હૂંડિયામણના અનામતમાં આશરે USD 28 બિલિયનનો વધારો થયો છે, જે રાષ્ટ્રની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે
-
ભાજપના સંકલ્પ પત્રમાં 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ, ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને મોદી કી ગેરંટી નામ અપાયું
14-04-2024 | 3:01 pm
ચુંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને 4 કરોડ પાકા મકાન બનાવી આપ્યા અને હજુ વધુ 3 કરોડ ઘર બનાવવામાં આવશે
-
મરાઠાઓ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર સામે હુંકાર કરશે, મારાઠા નેતા મનોજ જરાંગે આપી માહિતી
14-04-2024 | 1:38 pm
મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને ઓબીસી અનામત આજે આપશે, કાલે આપશે તેવા વાયદાઓ કરી રહ્યા છે : મનોજ જરાંગે
-
ઘરમાં આગ લાગવાથી 3 ભૂલકાઓ જીવતા બળી ગયા
14-04-2024 | 12:32 pm
બાળકોની માતા તેમને ઘરમાં છોડીને બહારથી દરવાજો બંધ કરીને પાડોશીના ઘરે ગઈ હતી
-
ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન પોર્ટલ 'Suvidha.ECI.gov.in' અને 'સુવિધા' એપ શરૂ કરી
14-04-2024 | 11:33 am
કોઈપણ પ્રકારના કાર્યક્રમની પરવાનગી મેળવવા માટે પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા અરજી કરી શકાશે
-
ભાજપે મેનિફેસ્ટો કર્યો જાહેર, મેનિફેસ્ટોનું નામ સંકલ્પ પત્ર રાખવામાં આવ્યું
14-04-2024 | 3:02 pm
70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે
-
ડૉ. બી આર આંબેડકરની જન્મ જંયતી નિમિતે ભાજપ તેનું ઘોષણ પત્ર કરશે જાહેર
14-04-2024 | 1:29 pm
ભાજપે સંકલ્પ પત્ર માટે કુલ 27 લોકોની મુખ્ય કમિટિની રચના કરી હતી
news archive
18-04-2024
ગુરુવાર