સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
દિલ્હી સરકારે યમુના નદીની દેખરેખ માટે બે VIP બોટ માટે ટેન્ડર જારી કર્યું છે. અ...
પશ્ચિમ એશિયા સંકટના 20 મા દિવસે તંગદિલીભર્યો માહોલ: ઈરાન અને કતાર સામસામે
ક્રિકેટ જગતમાં જે રેકોર્ડની કલ્પના કરવી પણ અશક્ય હતી, તેને આજે જ એટલે કે 16 મા...
ભારતીય શેરબજારમાં 1600 પોઈન્ટનો કડાકો
98મા એકેડેમી એવોર્ડ સમારંભમાં પોલ થોમસ એન્ડરસનની "વન બેટલ આફ્ટર અધર" અને "સિનર...
વરિયાળી એ આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવું કુદરતી ટોનિક છે, જે ઉનાળાના આકરા તાપમાં શરીરના તાપમાનને નિયંત્રિત કરી પિત્ત અને પેટની બળતરા શાંત કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પાચક ગુણો ગેસ, અપચો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ દૂર કરી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. વરિયાળીનું પાણી કે શરબત નિયમિત પીવાથી શરીર ડિટોક્સ થાય છે, વજન નિયંત્રણમાં રહે છે અને ત્વચાની ચમક વધવાની સાથે માનસિક તાજગી પણ મળે છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની 'સોવરેન AI' વ્યૂહરચનાની સફળતા પર ભાર મૂકતા દેશના પ્રથમ સ્વદેશી ફાઉન્ડેશનલ મોડલ 'સર્વમ AI' ની પ્રશંસા કરી છે. સરકારના રૂ.10,300 કરોડના ઇન્ડિયા AI મિશન હેઠળ ભારતીય ભાષાઓ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત હવે ફેબ્રુઆરીમાં 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' ની યજમાની કરીને વૈશ્વિક ટેક ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરવા તૈયાર છે.