ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ ‘વેદમૂર્તિ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સરહદોની સુરક્ષા મજબૂત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી એક્શન મોડમાં: ગૃહમંત્રી અમ...
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: સાઉદી અને કતાર સહિતના મુસ્લિમ દેશોને ઈઝરાયેલ સાથે સંબંધો સુધારવા કરી અપીલ
U23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ: વિયેતનામમાં ભારતીય કુસ્તીબાજોનો સુવર્ણ દબદબ...
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં રિકવરી: નિફ્ટી 24,000ને પાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી અને અભિનેત...
ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને યાદગાર ગાળો હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલીક તબીબી જટિલતાઓ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. આવી જ એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ છે 'પ્રી-એક્લેમ્પસિયા' (Preeclampsia). સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ મેના દિવસને 'વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જેથી સગર્ભા સ્ત્રીઓમાં આ 'સાયલન્ટ કિલર' બીમારી પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.
વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં એક આશ્ચર્યજનક વર્તન શોધી કાઢ્યું છે, જે દર્શાવે છે કે ક્યારેક વિરુદ્ધ સ્થિતિમાં તૈયાર કરાયેલા બે કણો એક જ સ્થિતિમાં રહેલા કણો કરતાં વધુ માહિતી વહન કરી શકે છે.