પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ જીવન મિશનની કરશે શરૂઆત
Live TV
-
કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આ મિશન પર સાથે કામ કરશે : પ્રધાનમંત્રી
દિલ્હીના લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આગામી દિવસોમાં અમે રૂ. 3.5 લાખ કરોડની ફાળવણી સાથે જલ જીવન મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ તથા કેન્દ્ર અને રાજ્ય બંને આ મિશન પર સાથે મળીને કામ કરશે: પ્રધાનમંત્રી
