પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના આજે 8 વર્ષ થયા પૂર્ણ, યોજના અંતર્ગત નાના સ્તરે વ્યવસાય કરનારા કરોડો લોકોને ઓછા દરે મળી છે લોન
Live TV
-
આ યોજનાએ મહિલા સશક્તિકરણ સહિત રોજગાર સર્જનમાં પણ લખી છે નવી ગાથા
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. 8 એપ્રિલ 2015એ શરૂ થયેલી આ યોજના સતત નાના વ્યવસાયને સહારો આપતી આવી છે. આ યોજના અંતર્ગત નાના સ્તર પર વ્યવસાય કરનારા લોકોને સરકારની મદદથી બેન્ક તરફથી ખૂબ જ ઓછા વ્યાજ પર લોન મળે છે. આ જ રીતે લદ્દાખમાં અનેક લોકોએ આ યોજના અતંર્ગત લોન લઈ પોતાનો વ્યવસાયનું વિસ્તરણ કરી આવક વધારી છે.
