પ્રસાર ભારતીના CEO તરીકે ગૌરવ દ્વિવેદીની નિમણૂક
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિએ પસંદગી સમિતિ દ્વારા ગૌરવ દ્વિવેદીને પ્રસાર ભારતીમાં કાર્યકારી સભ્ય (મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે નિયુક્ત કર્યા છે. આજથી તેઓએ વિધિવત પ્રમુખપદ સંભાડયુ છે. તેઓને આજથી લઈને પાંચ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
દ્વિવેદી છત્તીસગઢ કેડરના 1995 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે.