બળાત્કારિઓને થશે ફાંસી : પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે કાયદાને બનાવ્યો અને કઠોર, બળાત્કારીઓને ફાંસી પર લટકાવાશે. પીએમ મોદીએ છોકરાઓને છોકરીઓની ઇજ્જત કરવા માતે આપી સલાહ.
દેશને સશક્ત બનાવવા માટે પહેલા પંચાયતોને તાકાતવર બનાવવી જરૂરી છે. કારણ કે પંચાયતે સશક્ત હોય તો ગામનું ઉદય થશે અને ગ્રામોદયથી જ ભારત ઉદય થશે. દેશભર માંથી લગભગ દોઢ લાખ પંચાયતની પ્રતિનિધિઓને સફળતાના આ સુત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. પંચાયતી રાજ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના મંડલામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે દેશભરમાંથી પંચાયતી પ્રતિનિધિઓને બોલાવ્યા હતા કે કેવી રીતે તે પાંચ વર્ષમાં ગામોની સ્થિતિ બદલાઈ જશે તેમણે જણાવ્યું હતું કે પહેલા પંચાયતોને આગળ બજેટ સમસ્યા આવી હતી, પરંતુ હવે નાણાંની કમી નથી, પરંતું નાણાંને પ્રમાણિકતાથી યોગ્ય સ્થાને ખર્ચ કરવામાં આવશે.
