રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પણ ઉપસ્થિત રહેશે. 10 હજારથી વધુ દિવ્યાંગજનો અને તેમના સહયોગીઓ સાથે કાર્યક્રમમાં ભાગ લેશે.. કાર્યક્રમમાં સામાજીક સંગઠનો દ્વારા સ્ટોલ પણ લગાવાશે. જે દિવ્યાંગજનો માટે પૂરતી માહિતી અને અધિકારો અંગે યોગ્ય માર્ગદર્શન આપશે. અમૃત ઉદ્યાનમાં પર્પલ કૈફે, જ્ઞાન વિજ્ઞાન અને ખેલકૂદ જેવી અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ છે.