Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ભારતના વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પહોંચ્યા

Live TV

X
  • સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા જોઈએ

    પહલગામ હુમલા પછી આતંકવાદીઓ સામે શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ ગોવામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર પહોંચ્યા હતા.રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા.આ સાથે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવા જોઈએ.હાફિઝ સઈદ મુંબઈ હુમલામાં સામેલ હતો.હાફિઝ સઈદ અને મસૂદ અઝહર ભારતમાં 'મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ'ની યાદીમાં જ નથી પરંતુ યુએનની નિયુક્ત આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply