Submitted by gujaratdesk on
ભાજપ દ્વારા દેશભરના તમામ જિલ્લાઓમાં ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિકળશયાત્રા યોજાશે - અમદાવાદમાં આજે બપોરે યોજાશે અસ્થી કળશ વિસર્જન યાત્રા - સાંજે સાબરમતિમાં અસ્થિઓનું કરાશે વિસર્જન 2 રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ - પાંચ દિવસમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાંચ મીટરનો વધારો- આગામી બે દિવસ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બહોળો વરસાદ જ્યારે સૌરાષ્ટ્, ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 3સરકારે કેરલ માં આવેલ વિનાશ કારી પૂર ને ગણાવ્યુ ,ગંભીર પ્રાકૃતિક આપદા - અત્યાર સુધી થઈ ચુક્યુ છે, 20 હજાર કરોડ નું નુકશાન- કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડની સહાય જાહેર - 31 ઓગસ્ટ સુધીમાં IGSTમાં પણ અપાઈ રાહત