BCCIએ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરી
Live TV
-
BCCIની મેન્સ સિલેક્શન કમિટીએ વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી બે મેચની ટેસ્ટ સિરીઝ અને ત્રણ વનડે મેચ માટે ભારતની ટીમની જાહેરાત કરી
BCCIએ કહ્યું કે, ભારતની ટીમ પાંચ મેચ રમવાની છે અને તેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં બંને ટીમમાં નીચે મુજબના ખેલાડીઓ લેવામાં આવ્યા છે.
ભારતની ટેસ્ટ ટીમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમ ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈનીનો સમાવેશ થાય છે.
ભારતની વનડે ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમ ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમારને સમાવવામાં આવ્યા છે.