WI સામે શરૂ થઈ રહેલી શ્રેણી માટે BCCI ક્રિકેટ ટીમની જાહેરાત કરશે
Live TV
-
બીસીસીઆઈની પસંદગી સમિતિ 6 ડિસેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરુ થઈ રહેલી વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 3 ટી-20 મેચ અને 3 વન-ડે મેચ રમશે. આ શ્રેણીમાં રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. રોહિત શર્મા આ વર્ષે આઈપીએલ સહિત કુલ 60 મેચ રમ્યો છે. તે આ વર્ષે 25 વન-ડે અને 11 ટી-20 મેચ રમ્યો છે. જે કેપ્ટન વિરાટ કોહલી કરતા ત્રણ વન-ડે અને ચાર ટી-20 વધારે છે
