FONT SIZE
RESET
11-04-2018 | 7:47 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા સમિટનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉર્જાના સુચારૂં ઉપયોગ અને જરૂરિયાતોને સરળતાની પ્રક્રિયા પર ગુરૂમંત્ર આપ્યો હતો.