અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોડાયા છે. જિલ્લામાં 6 હજારથી વધુ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યૂ છે. આ ઉપરાંત,, મગફળી, કપાસ, મકાઇ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર શરુ કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. સાથે જ શાકભાજી અને ઘાસચારાનું પણ વાવેતર કરાયું છે.