કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપર ફરી એક વખત પ્રહાર કર્યો હતો. તેમણે સખત શબ્દોમાં પાકિસ્તાનને જણાવ્યું હતું કે, આતંકવાદથી ભારતને તોડવાના પ્રયત્નો થયા કરે છે. પરંતુ ભારતમાં પાકિસ્તાનને વારંવાર હુમલાઓ કર્યા છતાં ભારતે પાકિસ્તાનની સમપ્રભુતા પર હુમલો કર્યો નથી.