Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાંચિ ખાતે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાંચિ ખાતે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું આ યોજના શરૂ કર્યાને હજુ 150 દિવસ પણ નથી થયા ત્યાં 12 લાખથી વધુ લોકો આ યોજના અંતર્ગત સારવાર કરાવી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ આ સંવાદ દરમિયાન  આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓના અનુભવો પણ જાણ્યા હતા. 

     

     

    See what a change #AyushmanBharat has brought in making healthcare affordable pic.twitter.com/JGAI1tqxGH

    — Amrita Bhinder (@amritabhinder) February 18, 2019

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply