પીએમ મોદીએ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાંચિ ખાતે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાંચિ ખાતે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું આ યોજના શરૂ કર્યાને હજુ 150 દિવસ પણ નથી થયા ત્યાં 12 લાખથી વધુ લોકો આ યોજના અંતર્ગત સારવાર કરાવી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ આ સંવાદ દરમિયાન આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓના અનુભવો પણ જાણ્યા હતા.
See what a change #AyushmanBharat has brought in making healthcare affordable pic.twitter.com/JGAI1tqxGH
— Amrita Bhinder (@amritabhinder) February 18, 2019