ગુજરાત
Live TV
-

AMCમાં બંછાનિધિ પાનીએ મકરબા ખાતે નિર્માણાધીન ફોર લેન રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીનું કર્યું નિરીક્ષણ
08-06-2026 | 6:18 pm
અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરવામાં આવી રહેલા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મકરબા ખાતે નિર્માણાધીન ફોર લેન રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
-

નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું કરવામાં આવ્યું આયોજન
08-06-2026 | 6:09 pm
નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
-

અમદાવાદમાં આવાસ યોજનાનો વ્યાપ: હજારો પરિવારોને મળશે પોતાનું ઘર
08-06-2026 | 5:57 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્થિક રીતે નબળા (EWS) અને ઓછી આવક ધરાવતા (LIG) પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
-

વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ, ધરમપુરમાં અતુલ કંપની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કરાયા એમઓયુ
08-06-2026 | 4:44 pm
‘‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહ્યું છે. તત્કાલિન માનનીય મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિધ્ધ થયા છે.
-

મોંઘવારીનો માર: વલસાડમાં પેટ્રોલ-ડીઝલ વાહનો છોડી લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા
08-06-2026 | 3:02 pm
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે વલસાડ જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
-

વલસાડમાં પેટ્રોલ-ડીઝલ વાહનો છોડી લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા
08-06-2026 | 2:46 pm
પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે વલસાડ જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
-

વલસાડ જિલ્લામાં 1835 ટીમ દ્વારા આજથી 14 દિવસ સુધી “રક્તપિત્ત દર્દી શોધ અભિયાન”નો પ્રારંભ
08-06-2026 | 2:41 pm
ગુજરાતના નિયત કરેલા કુલ 12 જિલ્લા અને બે કોર્પોરેશનના તમામ તાલુકાઓમાં તા.08/06/26થી રક્તપિત દર્દી શોધ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે તા.30/06/2026 સુધી ચાલશે.આ દિવસો દરમ્યાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન (LCDC) હાથ થનાર છે તેમાં વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે.
-

પાટણમાં રૂ. 398 કરોડનું મહા સાયબર કૌભાંડ ઝડપાયું: 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ 20 સામે ગુનો
08-06-2026 | 2:35 pm
ગુજરાત સરકારના સાયબર ક્રાઈમ મુક્ત રાજ્યના સંકલ્પને સાકાર કરવા પાટણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે.
-

અમદાવાદ: વસ્ત્રાપુરમાં યોજાયો ‘પીએમ સ્વનિધિ લોન મેળો’
08-06-2026 | 12:34 pm
અમદાવાદ: વસ્ત્રાપુરમાં યોજાયો ‘પીએમ સ્વનિધિ લોન મેળો’
-

ગાંધીનગર બનશે દેશની પ્રથમ 'હરિયાળી લોકસભા': CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઈ બેઠક
08-06-2026 | 10:28 am
ગાંધીનગર બનશે દેશની પ્રથમ 'હરિયાળી લોકસભા': CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઈ બેઠક
-

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસ કાર્યો અંગે કરી બેઠક
08-06-2026 | 10:12 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસ કાર્યો અંગે કરી બેઠક
-

ગાંધીનગરમાં પર્યાવરણ અને વિકાસ અંગે બે દિવસીય ચિંતન શિબિર સંપન્ન: GPCB ઉદ્યોગોના 'મિત્ર અને માર્ગદર્શક' બનશે
07-06-2026 | 6:31 pm
ગાંધીનગર: રાજ્યના વન-પર્યાવરણ વિભાગ અને GPCB દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય કાર્યશિબિરનું સમાપન થયું હતું.
-

અમરેલીની નવી ઓળખ: 44.51 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક બસપોર્ટ મુસાફરો માટે આશીર્વાદરૂપ
07-06-2026 | 5:49 pm
અમરેલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષની ઉજવણી અંતર્ગત અમરેલી ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટ આજે શહેરની પ્રગતિનું નવું પ્રતીક બન્યું છે.
-

મહેસુલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાડવા ગામે CSR ફંડથી નિર્મિત આંગણવાડી અને ભોજન શેડનું કર્યું લોકાર્પણ
07-06-2026 | 4:32 pm
મહેસૂલ, આપત્તિ અને વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે નવીન આંગણવાડી અને ભોજન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
-

સરહદી સુરક્ષા મજબૂત કરવા ગુજરાતના 8 IPS અધિકારીઓ કરશે સરહદી ગામોમાં રાત્રિ રોકાણ
07-06-2026 | 4:10 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી 11 અને 12 જૂનના રોજ રાજ્યના 8 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા 16 સરહદી ગામોની મુલાકાત લેશે.
-

નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે: કોલેજ મિત્રોથી બિઝનેસ પાર્ટનર અને જીવનસાથી બન્યા વડોદરાના આ 'પાવર કપલ'
07-06-2026 | 3:44 pm
'નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે' નિમિત્તે વડોદરાના એક એવા યુવા દંપતીની સફર પ્રેરણારૂપ બની છે, જેમણે મિત્રતાને બિઝનેસ અને જીવનના મજબૂત સંબંધમાં બદલી છે.
-

ભાવનગર: 'ગાર્બેજ ટુ ગ્રીન' વિષય પર સેમિનારનું આયોજન, પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને અપીલ
07-06-2026 | 3:35 pm
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ સેમિનાર યોજાયો હતો.
-

જગત મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી: મધ્યરાત્રિએ થશે કાન્હાનો જન્મોત્સવ
07-06-2026 | 3:24 pm
જગત મંદિર: આવતીકાલે સોમવારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
-

વર્લ્ડ ફૂડ સેફટી ડે: જૂનાગઢના પ્રાકૃતિક મોલ દ્વારા ઝેરમુક્ત આહારનો આગ્રહ
07-06-2026 | 3:15 pm
જૂનાગઢ: 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' નિમિત્તે જૂનાગઢ પ્રાકૃતિક મોલ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યવર્ધક અને ઝેરમુક્ત આહાર અપનાવવા ખાસ અપીલ કરવામાં આવી છે.
-

ચકલાસીમાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી 12 લાખની આવક કરી ઉભી
07-06-2026 | 2:06 pm
નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ભગવાનપુરા ગામના 38 વર્ષીય ખેડૂત શૈલેષ કરણસિંહ વાઘેલાએ પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી અત્યરે સુધી માં રૂ. 12 લાખ જેટલી માતબર આવક મેળવી છે.
-

GPSC મેગા એક્ઝામ: ગુજરાતમાં આજે 4 મહત્વની જગ્યાઓ માટે પરીક્ષા
07-06-2026 | 10:12 am
GPSC મેગા એક્ઝામ: ગુજરાતમાં આજે 4 મહત્વની જગ્યાઓ માટે પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી
-

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકતરફ કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
07-06-2026 | 8:48 am
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકતરફ કાળઝાળ ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
-

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા વાહકજન્ય રોગ નિયંત્રણ સંકલન સમિતિની યોજાઈ બેઠક
06-06-2026 | 7:51 pm
રાજ્ય સરકારની સૂચના મુજબ આગામી જૂન માસને ‘મેલેરિયા વિરોધી માસ’ તથા જુલાઈ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવા માટે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અનુસંધાને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા વાહકજન્ય રોગ નિયંત્રણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
-

ઈરાનના ખર્ગ આઇલેન્ડથી પોરબંદર 6 મેટ્રિક ટન LPGનું ટેન્કર આવ્યુ પોરબંદર
06-06-2026 | 7:41 pm
સમગ્ર દેશ અને પોરબંદરમાં એલ.પી.જી.ગેસની અછત વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે.યુદ્ધની સ્થિતિ વચ્ચે પોરબંદરની જે.ટી.પર ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન માર્ગે પોરબંદરની જેટી પર 6 હજાર મેટ્રિક ટન ભરેલ વધુ એક LPG ગેસ ભરેલ ટેન્કર પોરબંદરની જેટી ખાતે આવી પહોંચ્યું છે.ત્યારે અગાઉ પણ એક ટેન્કર પોરબંદર ખાતે ગેસ લઈને આવ્યું હતું.
-

નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
06-06-2026 | 6:59 pm
રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ, આગામી તા. 11 જુલાઈ, 2026 , શનિવારના રોજ નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
-

વિકસિત ભારતના સંકલ્પ સાથે ગોપનાથ સમુદ્ર કિનારે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું
06-06-2026 | 5:35 pm
ભાવનગર જિલ્લાના ગોપનાથ સમુદ્ર કિનારે પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના આહ્વાનને અનુસરી વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
-

ભચાઉના અમરસર(નેર) ગામે ક્ષારીય જમીન સુધારણા અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને અપાયું માર્ગદર્શન
06-06-2026 | 5:19 pm
કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે એક દિવસીય ખાસ કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
-

'સ્વસ્થ ધરા, ખેત હરા': સોઈલ હેલ્થ કાર્ડથી બદલાઈ ગુજરાતના ખેડૂતોની કાયા
06-06-2026 | 3:56 pm
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલાં શરૂ કરવામાં આવેલી 'સોઈલ હેલ્થ કાર્ડ' યોજના આજે રાજ્યના લાખો ખેડૂતો માટે ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તનનું માધ્યમ બની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારથી શરૂ થયેલી આ યોજના આજે દેશભરના ખેડૂતો માટે સમૃદ્ધિનો માર્ગ બની છે.
-

ભાવનગરમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી: વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન
06-06-2026 | 3:22 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ નિમિત્તે ભાવનગર જિલ્લામાં તા. 8 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
-

બોટાદના ગોરડકા ખાતે ગાય આધારિત ખેતી અંગે શિબિર: ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
06-06-2026 | 3:17 pm
ગુજરાત રાજય સરકાર દ્વારા રાસાયણિક ખાતરોના સંતુલિત ખાતર વપરાશ અને ખેતર બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ સ્થિત ખેડૂત અલ્પેશ કળથીયાના પ્રાકૃતિક ફાર્મ ખાતે ગાય આધારિત ખેતી અંગેની શિબિર યોજાઈ હતી.
-

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કર્યું વૃક્ષારોપણ
06-06-2026 | 3:11 pm
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે વૃક્ષારોપણ કરી, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, લોકોને પર્યાવરણનું જતન કરવા આહ્વવાન કર્યું હતું. એક એકરમાં દસ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે તંત્ર દ્વારા રાજ્યપાલને આશ્વાસન આપવામાં આવ્યું છે
-

પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય: દેવભૂમિ દ્વારકાનું 'હરસિદ્ધિ વન' પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
06-06-2026 | 3:06 pm
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે દરિયાકિનારે નિર્મિત 'હરસિદ્ધિ વન' ટૂંકા ગાળામાં જ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે.
-

ગાંધીનગર NFSU ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી: 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
06-06-2026 | 2:50 pm
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે તા.5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે યુનિવર્સિટી કેમ્પસમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
-

પ્રાકૃતિક ખેતી એ જ ભવિષ્યની સુરક્ષા: ઉમરગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આહવાન
06-06-2026 | 2:37 pm
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમરગામના ધોડીપાડા ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
-

મોરબીમાં પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક: જનકલ્યાણ કાર્યક્રમો અને ચોમાસાની તૈયારીઓ પર ભાર
06-06-2026 | 2:24 pm
દેશના પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન તેમજ આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
-

ગુજરાતમાં 10 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી
06-06-2026 | 8:28 am
ગુજરાતમાં 10 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી; 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
-

હાલોલ: પર્યાવરણ દિને કૃષિમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં 'ખેતી બચાવો અને પ્રાકૃતિક ખેતી' કાર્યક્રમ યોજાયો
06-06-2026 | 8:01 am
હાલોલ: પર્યાવરણ દિને કૃષિમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં 'ખેતી બચાવો અને પ્રાકૃતિક ખેતી' કાર્યક્રમ યોજાયો
-

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં બમ્પર ભરતી
06-06-2026 | 7:25 am
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં બમ્પર ભરતી
-

-

news archive
07-06-2026
રવિવાર
01-06-2026
સોમવાર




