રામ નવમીના અવસરે પશ્વિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુ્દે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો
Live TV
-
રામ નવમીના અવસરે પશ્વિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુ્દે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સમગ્ર ઘટના અંગેની રિપોર્ટ માંગી છે.
રામ નવમીના અવસરે પશ્વિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુ્દે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સમગ્ર ઘટના અંગેની રિપોર્ટ માંગી છે. ઉલ્લેખનિય છે કે રામનવમીના દિવસે રાનીગંજમાં જુલુસ દરમિયાન હિંસા ભડકી હતી. ઘટના બાદ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાના પગલે રાનીગંજ વિસ્તારમાં તણાવપૂ્ર્ણ માહોલ છે ત્યારે કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં પરામિલિટ્રી ફોર્સની જરૂરિયાત હોય તો તૈનાત કરવા માટે પણ અનુરોધ કર્યો છે.