શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને કોર્ટે ન આપી રાહત
Live TV
-
આબકારી નીતિ સાથે સંકળાયેલ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ મામલે મનીષ સિસોદિયાને રાહત નહીં
દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઇ. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા.
