CAA નાગરિકતા આપવાનો કાયદો છે સમાપ્ત કરવાનો નહીંઃ PM
Live TV
-
નાગરિકતા સંસોધન કાયદાને લઈને ફરી એકવાર વિપક્ષ પર શાબ્દિક નિશાન સાધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, CAA નાગરિકતા આપવાનો કાયદો છે સમાપ્ત કરવાનો નહીં.
નાગરિકતા સંસોધન કાયદાને લઈને ફરી એકવાર વિપક્ષ પર શાબ્દિક નિશાન સાધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, CAA નાગરિકતા આપવાનો કાયદો છે સમાપ્ત કરવાનો નહીં. કોલકાત્તાના બેલૂરમઠમાં એક વિશાળ જનસભાને સંબોધતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાંક લોકો નાગરિકતા કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.