Skip to main content
Settings Settings for Dark

એસ.ટી. બસમાં મુસાફરી કરીને રાજ્યપાલ પહોંચ્યા સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બે દિવસીય 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં સહભાગી થવા માટે ગાંધીનગરથી સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ સુધીની મુસાફરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસમાં કરી હતી.

    આચાર્ય દેવવ્રતએ આ મુસાફરી દરમિયાન સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.નોંધનીય છે કે, સાબરકાંઠાના કેશરગંજ ગામે રાજ્યપાલ મહોદય બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply