Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી સાળંગપુર ધજા પ્રસ્થાન કરાવી, આરતીમાં થયા સહભાગી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટી વિભાગ 2 ખાતેથી છેલ્લા 25 વર્ષથી સાળંગપુર હનુમાન મંદિર માટે પગપાળા સંઘનું આયોજન થતું હોય છે.  પગપાળા સંઘના ધ્વજ પૂજન વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

    આ પગપાળા સંઘ દ્વારા 25 વર્ષથી સાળંગપુર મંદિરે ધજા ચઢાવવામાં આવે છે. પગપાળા સંઘમાં 120 ભક્તો ધજા લઈને સાળંગપુર જશે. 65 ભક્તો પગપાળા પહોંચશે જયારે અન્ય લોકો વાહનો મારફતે સાળંગપુર પહોંચશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply