Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, મચ્છુ નદીના કિનારે શાંતિ પ્રાર્થના યોજાઈ

Live TV

X
  • મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. આ ગોઝારી ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

    મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ્ર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. આ ગોઝારી ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોરબી ખાતે મચ્છુ નદીના કિનારે શાંતિ પ્રાર્થના યોજવામાં આવી હતી. જેમાં મૃતકોના પરિવારજનો અને  સ્વજનો સહિત મોરબીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાને લઇ આજે પણ મોરબીવાસીઓ હચમચી ઉઠે છે. ઉલ્લેખનીય છે કે આ બનાવની તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી.  સીટ દ્વારા થોડા દિવસ પહેલા જ રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યો હતા. આ દુર્ઘટનામાં  મોરબીના રાજવી પરિવારે તત્કાળ સહાય કરી હતી.  તેમજ સરકાર દ્વારા મોટાપ્રમાણમાં સહાય કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply