રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આજે સુરતમાંથી વધુ 11 સુરેન્દ્રનગરમાંથી 4 નવા પોઝિટિવ કેસ આવ્યા સામે
Live TV
-
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત આજે સુરતમાં કોરોના વાયરસના વધુ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ જીલ્લાના ધોરાજી શહેરમાં કોરોનાનો આજે એક વધુ કેસ નોંધાયો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 86 એ પહોંચી છે. તો સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 4 નવા કેસ નોંધાયા છે, જેમાં મૂળી તાલુકામા ત્રણ અને લખતર તાલુકામાં એક કેસનો સમાવેશ થાય છે. તો જૂનાગઢના કેશોદમાં કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા
