રાજ્યમાં વધુ 511 પોઝિટિવ કેસ, 29 લોકોના મૃત્યુ
Live TV
-
રવિવાર 442 લોકોને રજા અપાઈ
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 511 પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે 29 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોતનો આંકડો 1478 પર પહોંચી ગયો છે.
જિલ્લા પ્રમામે કેસની વિગતો
અમદાવાદ ૩૩૪
સુરત ૭૬
વડોદરા ૪૨
સુરેન્દ્રનગર ૯
ગાંધીનગર ૮
અરવલ્લિ ૬
ભરૂચ ૬
ભાવનગર ૩
મહીસાગર ૩
આણદં ૩
અમરેલી ૩
મહેસાણા ૨
સાબરકાંઠા ૨
પાટણ ૨
ખેડા ૨
બનાસકાંઠા ૧
રાજકોટ ૧
પંચમહાલ ૧
બોટાદ ૧
નર્મદા ૧
અન્દ્ય રાજ્ય ૫
