Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
શામળાજીના ડુંગર પર દાવાનળ, વૃક્ષોને નુકસાન | DD News Skip to main content
Settings Settings for Dark

શામળાજીના ડુંગર પર દાવાનળ, વૃક્ષોને નુકસાન

Live TV

X
  • અરવલ્લીની ગિરીમાળામાં દાવાનળથી વૃક્ષો આગની ચપેટમાં, આગને કારણે ધુમાડાના ગોટેગોટા દેખાયા

    અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા ડુંગરોમાં આગ લાગવાથી વૃક્ષોને નુકસાન થયું છે. દાવાનળને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો આગની ચપેટમાં આવી જતાં વનરાજી બળીને ખાક થઈ ગયા છે. ઘટનાને પગલે આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શામળાજીના ડુંગરો પર આગની ઘટના બની ચુકી છે. જેને પગલે મોટી સંખ્યામાં વૃક્ષોનો નાશ થયો હતો. ત્યારે ફરીથી આગની ઘટનાને પગલે વનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply