અમૃતમ કાર્ડની યોજનાઓના કારણે જરૂરીયાત વાળા વર્ગને લાભ
Live TV
-
કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના , અને રાજય સરકાર ની મા અમૃતમ કાર્ડની યોજનાઓ આવવાથી , રાજ્યના જરૂરીયાત વાળા વર્ગને લાભ મળી રહ્યો છે. આ સરકારી યોજના સુરેન્દ્રનગરના ગરીબ વર્ગના લોકો માટે , આશીર્વાદરૂપ બની ગઈ છે. જોઈએ એક અહેવાલ.