Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ દિવાળીના તહેવારને ઘ્યાનમાં લઈ અનેક જગ્યાએ ફૂડ શાખાનું ચેકિંગ

Live TV

X
  • જામનગરઃ દિવાળીના તહેવારને ઘ્યાનમાં લઈ અનેક જગ્યાએ ફૂડ શાખાનું ચેકિંગ

    દિવાળીના તહેવારો દરમિયાન મિઠાઈ-ફરસાણ, ખજૂર ઈત્યાદિ સહિતની ખાણીપીણીની ચીજ-વસ્તુઓમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની વાત ખૂબ જાણીતી છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે તહેવાર દરમિયાન મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ભેળસેળિયા વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પણ જામનગર શહેરમાં અડધા ડઝનથી વધુ સ્થળે ફૂડ શાખાએ ચેકિંગ હાથ ધર્યું હતું. એક સ્થળેથી ખજૂરમાં ઈયળ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ ફૂડ શાખા ત્યા પહોંચી હતી અને તપાસ કરવા ઉપરાંત મોટા વિક્રેતાઓને ત્યાં જઈ મિઠાઈના નમૂના લીધાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
apply