Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાનાં 27 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.75 ટકા થયો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 27 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 35 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.75 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 8,14549 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા છે. તો 35 દર્દીઓ સ્વસ્થ થયા છે.  રાજ્યમાં કુલ 3.25 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા. 

    સુરતમાં 2, અમદાવાદમાં 10, વડોદરામાં 3, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 2, જામનગરમાં 1, જૂનાગઢમાં 2, અમરેલીમાં 1 કેસ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply