વિદેશ મંત્રી ડો.જયશંકર કુવૈત પહોંચ્યા
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રવિવારે કુવૈતની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા.
તેઓ કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળવાના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”વિદેશ મંત્રીની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકો સંપર્કો સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવાની મંજૂરી આપશે.
પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપલે કરવામાં મદદ કરશે.
