આબકારી નીતિ મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ થઈ શકે છે હાજર
Live TV
-
આબકારી નીતિ મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થઈ શકે છે.
આબકારી નીતિ મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થઈ શકે છે. અરવિંદ કેજરીવાલને ઇડીએ સાતમી વખત સમન્સ પાઠવ્યું હતું. આ અગાઉ ઇડીએ અરવિંદ કેજરીવાલને છ વખત સમન્સ પાઠવ્યું હોવા છતાં તેઓ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. ઇડીએ વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ હાજર ન થતા ઇડીએ કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. તો બીજી બાજુ ઇડીની નોટીસ અંગે આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, આ નોટીસ ગેરકાનૂની છે.