Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય પ્રધાન લોકોને વિનંતી કરી કે, ડોકટરો, નર્સો અને પેરામેડિક્સ પ્રત્યે ભેદભાવ રાખશો નહીં.

Live TV

X
  • આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધનને લોકોને COVID-19 ના પગલે ડોકટરો, નર્સો અને પેરામેડિક્સ પ્રત્યે ભેદભાવ ન રાખવા કરી વિનંતી.

    આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધનને લોકોને COVID-19 ના પગલે ડોકટરો, નર્સો અને પેરામેડિક્સ પ્રત્યે ભેદભાવ ન રાખવા વિનંતી કરી છે. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આ લોકો દેશના કોરોનવેરસ સામેના યુદ્ધમાં મોખરે છે. પ્રધાને લોકોને તબીબી સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓનું મનોબળ ન તોડવા કહ્યું. તેમણે કહ્યું કે આ સમાજ પરનો ડાઘ છે કે ડર સાયકોસીસના કારણે ડોકટરો અને નર્સો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply