આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માલદીવ અને શ્રીલંકાની યાત્રા થશે શરૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 8 અને 9 જૂનના રોજ માલ દિવ્સ અને શ્રીલંકાના પ્રવાસે જશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 8 અને 9 જૂનના રોજ માલ દિવ્સ અને શ્રીલંકાના પ્રવાસે જશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશ યાત્રા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદિવ્સની સંસદ મજ લિસને પણ સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન માલદિવ્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ અંગેની માહિતી વિદેશ સચિવ વિજય ગોખલેએ આપી હતી.
